Site icon

યુક્રેનમાં યુદ્ધ થોભી જશે, રશિયાનું વલણ નરમ પડશે? ઝેલેન્સ્કીએ આપ્યા આ મોટા સંકેત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝેલેન્સકીએ કહ્યું છે કે યુક્રેન નાટોમાં જોડાશે નહીં. 

હવે જ્યારે યુક્રેન આશ્વાસન આપી રહ્યું છે કે તે નાટોમાં જોડાશે નહીં, તો રશિયા આ યુદ્ધને રોકી શકે છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે છેલ્લા 20 દિવસમાં યુક્રેનને તબાહ કરી નાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે યુદ્ધનું સૌથી મોટું કારણ પણ આ જ હતું.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ; ચાર સૈનિકોના મોત અને છ ગંભીર રીતે ઘાયલ, આ આંતકી સંગઠને લીધી જવાબદારી

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version