Site icon

ભારતમાં મોજુદ અમેરિકન નાગરિક માટે યુએસએ મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર

અમેરિકાએ ભારતમાં હાલ મોજુદ એવા અમેરિકન નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સંદેશો પ્રસારિત કર્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પોતાના સંદેશામાં જણાવ્યું છે કે ભારતમાં કોરોના ને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. આ ઉપરાંત અત્યારે ભારતમાં વૈદકીય અને ચિકિત્સા સુવિધાઓનો અભાવ છે. આવનાર દિવસોમાં પરિસ્થિતિ કેવી હશે તે કહેવું કઠણ છે. આથી અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે જે નાગરિક અમેરિકા આવવા માંગતા હોય તે તાત્કાલિક ઝડપે ટિકિટ લઈને અમેરિકા આવી પહોંચે. આ ઉપરાંત જે ફ્લાઈટ પેરિસ અને ફ્રેન્કફર્ટ થી અમેરિકા જઇ રહી છે તે ફ્લાઈટ પણ લઇ શકાય છે.

Join Our WhatsApp Community


આમ અમેરિકાના નાગરિકોને આડકતરી રીતે ભારત છોડવાનો સંદેશ આપી દેવામાં આવ્યો છે.

પહેલા કુંભમેળો જલ્દી પતાવવામાં આવ્યો હવે ચારધામ યાત્રા સંદર્ભે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો..
 

Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
PM Modi Birthday Call: જન્મદિવસે ટ્રમ્પ નો પીએમ મોદીને ફોન, જાણો શું થઇ બંને વચ્ચે ચર્ચા
Exit mobile version