Site icon News Continuous Bureau | Mumbai

US presidential elections 2024: ડોનાલ્ડ ટ્રમ્પ ની ત્રાડ, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. હું જીતીશ તો…

US presidential elections 2024: ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી છે તેનાથી અમેરિકાના મોટાભાગના હિન્દુ વોટરો તેમના તરફી થાય તેવું લાગે છે.

us presidential elections 2024 former american president donald trump announcement

us presidential elections 2024 former american president donald trump announcement

News Continuous Bureau | Mumbai 

US presidential elections 2024: દિવાળીના દિવસે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મોજુદા ચૂંટણીના ટોપ કન્ટેન્ડર ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ધડાકો કર્યો છે. પોતાની દિવાળીની શુભેચ્છા પોસ્ટમાં તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશ માં લોકશાહીની સરકાર ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. પોતાની વાત કરતા તેમણે વચન આપ્યું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચુંટા છે તો તેઓ બાંગ્લાદેશના હિન્દુઓને ન્યાય અપાવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dengue Eggs Spread: ડેન્ગ્યુના મચ્છર મુશ્કેલ પરિસ્થિતિમાં, પાણી વગર પણ જીવી શકે છે…IITના વૈજ્ઞાનિકોએ સંશોધનમાં કર્યો ખુલાસો..

ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આરોપ થઈ રહ્યા છે કે બાંગ્લાદેશની સરકાર પાડવા પાછળ હિલેરી ક્લિન્ટન અને બરાક ઓબામા ની પાર્ટી એટલે કે જે પાર્ટી થી કમલા હરીશ ચૂંટણી લડી રહ્યા છે તે પાર્ટીનો હાથ છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તેની પાછળ અમેરિકાનો દોરી સંચાર છે. બાંગ્લાદેશની ખરાબ પરિસ્થિતિને કારણે ભારત ની હાલત કફોડી થઈ છે. આવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી છે તેનાથી અમેરિકાના મોટાભાગના હિન્દુ વોટરો તેમના તરફી થાય તેવું લાગે છે.

 

Iran US Peace Deal અમેરિકાઈરાન વચ્ચે શાંતિ કરારના એંધાણ, સંઘર્ષ સમાપ્ત થવાની 85% શક્યતા.
Funeral of Ayatollah Ali Khamenei સત્તાના હસ્તાંતરણ વચ્ચે વિદાય આયતુલ્લાહ ખામૈનીની 9 જુલાઈએ થશે અંતિમવિધિ.
IAF An32 Crash in Jorhat આસામના જોરહાટમાં વાયુસેનાનું An32 વિમાન ક્રેશ પાંચ વીર જવાનો શહીદ, કોપાયલટ સુરક્ષિત.
CBI Case Against Nirav Modi નીરવ મોદી માટે રાહત? સીબીઆઈને ન મળ્યા ભ્રષ્ટાચારના પુરાવા, કેસ ટ્રાન્સફર થયો.
Exit mobile version