Site icon News Continuous Bureau | Mumbai

Abhinandan: અભિનંદન સાથે ટક્કર લેનારા પાકિસ્તાની પાઇલટનું શું થયું? જાણો અહીં

Abhinandan: 2019માં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયા હતા.

What Happened to the Pakistani Pilot Who Fought Abhinandan

What Happened to the Pakistani Pilot Who Fought Abhinandan

News Continuous Bureau | Mumbai

Abhinandan: 2019માં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan) ભૂલથી પાકિસ્તાન (Pakistan) પહોંચી ગયા હતા. તે સમયે તેમણે જે પાકિસ્તાની પાઇલટને મજબૂત જવાબ આપ્યો હતો તે પાઇલટનું શું થયું તે જાણો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલ વચ્ચે બંને દેશોની ઘણી જુદી જુદી માહિતી સામે આવી રહી છે અને ઘણા જૂના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

અભિનંદન અને પાકિસ્તાની પાઇલટ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan) એ બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાની એફ-16 (F-16) જેટને મિગ-21 બાઇસન (MiG-21 Bison) લડાકુ વિમાનથી યુદ્ધ કર્યું હતું.

પાકિસ્તાની પાઇલટનું શું થયું?

લંડનમાં રહેતા વકીલ ખાલિદ ઉમરે છ વર્ષ પહેલા ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં હુમલો કર્યા પછી પીઓકેમાં પડેલા પાકિસ્તાનના વિમાન એફ-16 (F-16)ના પાઇલટને પબ્લિકે ભારતીય સમજીને પીટીને મારી નાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  China Supports Pakistan: પહલગામ આતંકી હુમલા પછી પણ પાકિસ્તાનની માંગણીઓનું સમર્થન

દુઃખદ અંત

ઉમરની પોસ્ટ અનુસાર, પીઓકેમાં ઇજેક્ટ કર્યા પછી પાકિસ્તાની પાઇલટ શહજાજુદ્દીન (Shahjajuddin) જીવિત હતો, પરંતુ પબ્લિકે તેને ભારતીય સમજીને પીટ્યો. જ્યારે તેમને ખબર પડી કે તે પોતાનો જ માણસ છે, ત્યારે લોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેની મૃત્યુ થયું હતું.

Nepal Flood Update નેપાળમાં લાશોના ઢગલા, તિબેટમાં ‘ઓલ ઇઝ વેલ’નો દાવો… શું ચીન પૂરની ભયાનક વાસ્તવિકતા છુપાવી રહ્યું છે?
Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Isha Foundation Devotees Tibet Flood મોટી મુશ્કેલી તિબેટમાં પૂરના પાણી વચ્ચે ફસાયા ઈશા ફાઉન્ડેશનના ૮૦ સાધકો, સદગુરુની ચીન સરકારને અપીલ
Exit mobile version