Site icon

ભારતના આ પાડોશી દેશના વડાપ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું ‘યોગની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ’

અસલી અયોધ્યા નેપાળમાં હોવાનું જણાવનારા પાડોશી દેશના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ  હવે યોગના ઉદભવને લઈને દાવો કયો છે. 

તેમણે કહ્યું કે યોગની ઉત્પત્તિ ભારતમાં થઈ નથી. જ્યારે યોગની શોધ થઈ ત્યારે ભારતની રચના પણ થઈ નહતી. 

Join Our WhatsApp Community

ઓલીએ આ નિવેદન તેમના નિવાસ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓલીએ ભારતની અયોધ્યાને બનાવટી ગણાવીને અસલી બિરગંજની નજીક હોવાનો દાવો કર્યો હતો

અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નૂરજહાંની મુશ્કેલીઓ વધી. જો લગ્ન નથી કર્યા તો ઇલેક્શન એફિડેવિટમાં પરિણીત કેમ લખ્યું? ભાજપે આ ગંભીર પગલું ભર્યું. જાણો વિગત   

Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Narendra Modi: આવતા મહિને મળી શકે છે મોદી અને ટ્રમ્પ, મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર ટકેલી છે સૌ ની નજર
Exit mobile version