Site icon News Continuous Bureau | Mumbai

ભારતના આ પાડોશી દેશના વડાપ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું ‘યોગની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ’

અસલી અયોધ્યા નેપાળમાં હોવાનું જણાવનારા પાડોશી દેશના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ  હવે યોગના ઉદભવને લઈને દાવો કયો છે. 

તેમણે કહ્યું કે યોગની ઉત્પત્તિ ભારતમાં થઈ નથી. જ્યારે યોગની શોધ થઈ ત્યારે ભારતની રચના પણ થઈ નહતી. 

Join Our WhatsApp Channel

ઓલીએ આ નિવેદન તેમના નિવાસ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓલીએ ભારતની અયોધ્યાને બનાવટી ગણાવીને અસલી બિરગંજની નજીક હોવાનો દાવો કર્યો હતો

અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નૂરજહાંની મુશ્કેલીઓ વધી. જો લગ્ન નથી કર્યા તો ઇલેક્શન એફિડેવિટમાં પરિણીત કેમ લખ્યું? ભાજપે આ ગંભીર પગલું ભર્યું. જાણો વિગત   

Indian Navy Strategy। ભારતનો ચીનને ઈતિહાસનો સૌથી મોટો દાવ ‘સુન્ડા સામુદ્રધુની’ પર નજર, ડ્રેગનની વધતી ચિંતા
West Asia Crisis। હોર્મુઝના સંકટનો પનામા નહેરને ફાયદો જહાજ દીઠ ૪૦ લાખ ડોલર સુધી પહોંચ્યો ટ્રાન્ઝિટ ચાર્જ
IranUS Tensions। ઈરાનનો સ્પષ્ટ ઈનકાર ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત નહીં થાય
US Gulf Strategy। યુદ્ધની વચ્ચે અમેરિકાની નવી ચાલ ગલ્ફ દેશોના પુનઃનિર્માણના પ્રોજેક્ટ્સમાંથી અબજો ડોલરની કમાણીનો પ્લાન
Exit mobile version