Site icon

મહારાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર 19મી સપ્ટેમ્બરે થશે- મહારાણીના અંતિમ દર્શન માટે આ 6 દેશોને ન મળ્યું આમંત્રણ0 જાણો કયા છે તે દેશ 

News Continuous Bureau | Mumbai

બ્રિટનની ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં ભારતના રાષ્ટ્રપતિ સહિત કેટલાક દેશોના રાજનેતા શામેલ થશે.  

રશિયા, બેલારૂસ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, સીરિયા અને વેનેઝુએલાને મહારાણીના અંતિમ સંસ્કારમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. 

જોકે, ઓફિશિયલ અતિથિ સૂચિ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી, પણ એક અખબારે અમુક દેશોના નામ શેર કર્યા છે કે, જેને આ સૂચિમાં જગ્યા નથી મળી.

 આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે- બ્રિટનના મહારાણી ફક્ત 2 જ વ્યક્તિ સાથે ફોન પર કરતા હતા વાત- જાણો કોણ છે તે ખાસ વ્યક્તિ

Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Trump Board of Peace: ટ્રમ્પનું ‘પીસ મિશન’ શરૂ: વોશિંગ્ટન બેઠકમાં ભારતની એન્ટ્રી, વૈશ્વિક શાંતિ પર બાજ નજર.
Emmanuel Macron: ‘AI માટે અમેરિકા કે ચીનનો સહારો કેમ?’: દિલ્હીથી રાષ્ટ્રપતિ મેક્રોને ભારત સાથે મળીને દુનિયાને આપ્યો પાવરફુલ મેસેજ.
Exit mobile version