Site icon News Continuous Bureau | Mumbai

Ashtami: અષ્ટમી અને નવમી પર આ રીતે કરો કન્યા પૂજા, મા દુર્ગાની મળશે વિશેષ કૃપા!

Ashtami: ભક્તો અષ્ટમી શારદીય નવરાત્રીના તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વખતે નવરાત્રિનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થયો હતો અને 24મી ઓક્ટોબરે સમાપ્ત થશે. નવરાત્રીના 9 દિવસ સુધી ભક્તો નવ દેવીની પૂજા કરે છે.

Perform Kanya Puja on Ashtami and Navami like this, Maa Durga will get special grace

Perform Kanya Puja on Ashtami and Navami like this, Maa Durga will get special grace

News Continuous Bureau | Mumbai

Ashtami: ભક્તો અષ્ટમી શારદીય નવરાત્રીના ( Navratri ) તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વખતે નવરાત્રિનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થયો હતો અને 24મી ઓક્ટોબરે સમાપ્ત થશે. નવરાત્રીના 9 દિવસ સુધી ભક્તો ( Devotees ) નવ દેવીની પૂજા કરે છે. જ્યારે નવરાત્રિની અષ્ટમી તિથિ અને નવમી તિથિનું ખૂબ મહત્ત્વ છે કારણ કે, આ દિવસે ભક્તો કન્યાઓની ( girls ) પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે કન્યાની પૂજાથી માતા દુર્ગા ( Goddess Durga ) પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના ઘરને ખુશીઓથી ભરી દે છે.

Join Our WhatsApp Channel

કન્યા પૂજાની પદ્ધતિ:

દેવી દુર્ગા અને ભૈરવ બાબા પ્રત્યે તેમની આદર અને ભક્તિ વ્યક્ત કરવા માટે, ભક્તો કન્યા પૂજાની ( Kanya Puja ) મહત્ત્વપૂર્ણ વિધિ કરે છે. કન્યા પૂજાના દિવસે ભક્તોએ સવારે વહેલું ઊઠવું જોઈએ. ત્યાર બાદ ઘરની સફાઈ કરી સ્નાન કરવું જોઈએ. કન્યા પૂજા માટે નવ છોકરીઓ સાથે એક છોકરાને આમંત્રિત કરવો. ઘરે આવેલી છોકરીઓના પગ ધોઈ તેમને રોલી લગાવો. છોકરીઓના કાંડા પર પવિત્ર દોરો બાંધો. છોકરીઓને ખોરાક તરીકે ખીર, પુરી, હલવો, ચણા વગેરે ખવડાવો. દક્ષિણા તરીકે પૈસા અને વસ્ત્રો આપો. અંતે આશીર્વાદ માટે પ્રાર્થના કરો.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારી પર કાબૂ મેળવી શકે તેવી હોવી જોઈએ MPC: RBI ગવર્નર

(Disclaimer – આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, પંચાંગો, માન્યતાઓ, ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ તે માત્ર માહિતી પહોંચાડવાનો છે. તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

 

Significance of Mukhagni in Hinduism અંતિમ સંસ્કાર સમયે મુખાગ્નિ કેમ આપવામાં આવે છે? ગરુડ પુરાણ અનુસાર તેનું રહસ્ય અને મહત્વ
Yaganti Nandi Temple Mystery આંધ્રપ્રદેશનું રહસ્યમય યાગંતી મંદિર, જ્યાં નંદીની મૂર્તિ સતત વધી રહી છે, કળિયુગના અંત સાથે જોડાયેલી છે માન્યતા
Budh Nakshatra Parivartan 2026 Pushya Transit બુધ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Shiva Tandav Stotram importance શિવ તાંડવ સ્તોત્ર ક્યારે અને શા માટે કરવામાં આવે છે? જાણો આ દિવ્ય સ્તોત્રનું અદ્ભુત મહત્વ…
Exit mobile version