Site icon News Continuous Bureau | Mumbai

Ram Mandir: સીતા માતાનું આ મંદિર મહિલાઓ માટે છે ખાસ.. આ મંદિરનું સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય વધે છે..

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારીઓ ચાલુ છે. સમગ્ર દેશમાં ભક્તિમય વાતાવરણ છે. ત્યારે જાણો માતા સીતાનું એક એવા મંદિર વિશે.. જ્યાં ભગવાન રામ અને સીતા પરણ્યા હતા..

Ram Mandir This temple of mother Sita is specially for women.. Applying vermilion to this temple increases the life of the husband

Ram Mandir This temple of mother Sita is specially for women.. Applying vermilion to this temple increases the life of the husband

News Continuous Bureau | Mumbai

Ram Mandir: 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક અયોધ્યાના રામમંદિરમાં થવા જઈ રહ્યો છે. હાલમાં સમગ્ર દેશ ભગવાન રામચંદ્ર અને માતા સીતાની ( Sita ) ભક્તિમાં મગ્ન છે. અત્યારે દરેક જગ્યાએ ભક્તિમય વાતાવરણ છે, ત્યારે અમે તમને સીતા માતાના એક પ્રખ્યાત મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિર પરિણીત મહિલાઓ ( married women ) માટે ખૂબ જ ખાસ છે.

Join Our WhatsApp Channel

મા જાનકીનું મંદિર ( Janaki Mandir ) નેપાળના ( Nepal ) જનકપુર ધામમાં આવેલું છે. આ મંદિર નેપાળની રાજધાની કાઠમંડુથી 400 કિમીના અંતરે આવેલું છે. આ મંદિરમાં હિંદુ સમુદાયઓ (  Hindu communities ) ભારે રસ લે છે. આ મંદિરનું નામ સીતાના પિતા રાજા જનકના નામ પરથી રાખવામાં આવ્યું છે. પ્રખ્યાત સીતા માતાનું આ મંદિર 4860 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

 આ મંદિરમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે….

ધાર્મિક માન્યતા અનુસાર જાનકી મંદિર મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે. આ મંદિરમાં સિંદૂરનું ( sindoor ) વિશેષ મહત્વ છે. કહેવાય છે કે જો આ મંદિરમાંથી સિંદૂર લગાવવામાં આવે. તો પતિનું આયુષ્ય લાંબુ બને છે. આ મંદિરમાં સિંદૂર વિવાહિત જીવનમાં શાશ્વત સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે.

આ સમાચાર પણ વાંચો :  Deep cleaning Drive : મુખ્યમંત્રી શિંદેએ બીએમસીને પ્રાણ પ્રતિષ્ઠા મહોસ્તવ સુધી મુંબઈના દરેક વોર્ડમાં આટલા મંદિરોને સાફ કરવાનો આપ્યો આદેશ.

જાનકી મંદિરની નજીક એ જગ્યા છે. જ્યાં ભગવાન રામચંદ્ર અને માતા સીતાના લગ્ન થયા હતા. આ લગ્નના કુંડાને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ લગ્ન મંડપના દર્શન કર્યા પછી, અહીં સિંદૂર લગાવ્યા પછી, પરિણીત સ્ત્રી કાયમ માટે ધન્ય બની રહે છે. એટલા માટે અહીં સિંદૂર ખાસ કરીને મહિલાઓમાં લોકપ્રિય છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અહીંનું સિંદૂર લગાવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Vastu Tips Empty Bank Account ખૂબ કમાણી પછી પણ બચત નથી થતી? અપનાવો આ ૫ આસાન ઉપાય, વધવા લાગશે બેંક બેલેન્સ
Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Raksha Bandhan Timing રાખડી બાંધવાનો સાચો સમય કયો? ૨૮ ઓગસ્ટની સવારે જ કેમ મનાવાશે રક્ષાબંધન? જાણો
Exit mobile version