Site icon News Continuous Bureau | Mumbai

Ram Navami Surya Tilak : અયોધ્યામાં રામ નવમી પર ભગવાન સૂર્ય શ્રી રામલ્લાનો કર્યો સૂર્ય અભિષેક, જુઓ રામ તિલકની અદભૂત ક્ષણ

Ram Navami Surya Tilak : અગાઉ, સૂર્યના તિલકનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ જે રીતે પ્રયાસ કર્યો છે તે ખૂબ જ પ્રશંસનીય અને ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે સૂર્યના કિરણો ભગવાન રામલલાના કપાળ પર પડ્યા હતા.

Ram Navami Surya Tilak Ram Lalla's 'Surya Tilak' on Ram Navami

Ram Navami Surya Tilak Ram Lalla's 'Surya Tilak' on Ram Navami

News Continuous Bureau | Mumbai

Ram Navami Surya Tilak :આજે શ્રી રામ નવમી ( Ram Navami ) ના શુભ અવસર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલા (Ram lalla )   દિવ્ય  સૂર્ય અભિષેક કરવામાં આવ્યો. સૂર્યના કિરણોને વૈજ્ઞાનિક અરીસા દ્વારા ભગવાન રામલલાના મસ્તક પર મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન લગભગ 4 મિનિટ સુધી સૂર્યના કિરણોએ રામલલાના કપાળની સુંદરતામાં વધારો કર્યો. 

Join Our WhatsApp Channel

 Ram Navami Surya Tilak :  જુઓ રામ તિલકની અદભૂત ક્ષણ

આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રામ નવમીના અવસર પર ભગવાન રામલલાના દર્શન કરવા માટે અયોધ્યાના રામ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ram Navami 2024: શું તમને ખબર છે ભારતીય બંધારણના પ્રથમ પૃષ્ઠ પર છે ભગવાન શ્રી રામનું ચિત્ર, જુઓ તે ચિત્ર અને તે શા માટે મહત્વનું છે?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vande Mataram bill passed in Lok Sabha રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન સામે કડક કાયદો… સંસદમાં વંદે માતરમ બિલ મંજૂર, દોષિતોને જેલ અને દંડ થશે.
Mallikarjun Kharge Rajya Sabha speech રાજ્યસભામાં હંગામો એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જને લઈને સરકાર ભીંસમાં.
Shiva Tandav Stotram importance શિવ તાંડવ સ્તોત્ર ક્યારે અને શા માટે કરવામાં આવે છે? જાણો આ દિવ્ય સ્તોત્રનું અદ્ભુત મહત્વ…
Pellet gun use રાજ્યસભામાં પેલેટ ગન ના વપરાશ પર ગરમાયું રાજકારણ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
Exit mobile version