Site icon News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2024 : બોલ મારી અંબે…..જય જય અંબે.. આજે નવલી નવરાત્રી બીજું નોરતું; ઘરે બેઠા જ કરો 52 શક્તિપીઠોમાંના એક ગબ્બર જ્યોતના દર્શન..

Shardiya Navratri 2024 : નવરાત્રી ઉત્સવ એટલે કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

Shardiya Navratri 2024 Do live darshan of ambaji gabbar mandir on navratri day 2

Shardiya Navratri 2024 Do live darshan of ambaji gabbar mandir on navratri day 2

News Continuous Bureau | Mumbai 

Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે એટલે કે આજે બીજું નોરતું છે. આજના આ પાવન દિવસે  ઘરે બેઠા જ 52 શક્તિપીઠો ( Shakti peeth )માંના એક ગબ્બર જ્યોતના દર્શન ( Gabbar Jyot Live Darshan ) કરવાનો લહાવો લ્યો 

Join Our WhatsApp Channel

Shardiya Navratri 2024 : અંબાજી શક્તિપીઠ

ગુજરાતમાં આવેલું યાત્રાધામ અંબાજી એ મા અંબા ( Maa Ambe ) ની ભક્તિ અને શક્તિનું અનેરું સ્થાન છે. શક્તિપીઠ અંબાજી ( Ambaji Temple )  ગબ્બર માતાજીનો હ્નદયનો ભાગ હોવાને લઈ માઈ ભક્તોમાં અનેરી શ્રદ્ધા ધરાવે છે. દેવી સતીનું હૃદય આ સ્થાન પર પડેલ હોવાથી “હૃદય પીઠ” પણ કહેવામાં આવે છે. ગબ્બર પર્વત ઉપર હજારો વર્ષોથી માં ની અખંડ જ્યોત પ્રજ્વલિત છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. ગબ્બર પર્વત ચઢીને અંબાજીમાં અખંડ જ્યોતના દર્શન કરે છે..

આ સમાચાર પણ વાંચો :  Shardiya Navratri 2024 : આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી – દેશ દેવી શ્રી આશાપુરા માં ના લાઈવ દર્શન..

Shardiya Navratri 2024 :  ગબ્બર જ્યોતના દર્શન.. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jagannath Rath Yatra 2026 રથયાત્રાના અંતિમ દિવસે ભગવાન જગન્નાથને કેમ ધરાવાય છે ‘રસગુલ્લા’નો ભોગ? જાણો આ ખાસ પરંપરાનું કારણ
Vaishno Devi Silver Scandal વૈષ્ણોદેવી માતાના દરબારમાં આસ્થા સાથે છેડા? 500 કરોડની ચાંદીની શુદ્ધતા પર સવાલ, તપાસના આદેશ..
Jagannath Puri Mysteries રહસ્યોની નગરી જગન્નાથ પુરી, જ્યાં વિજ્ઞાનના નિયમો પણ ફેલ, અકબંધ છે આ અલૌકિક ચમત્કારો.
Metal Turtle Benefits વાસ્તુ ટીપ ઘરમાં કાચબો રાખવાથી દૂર થશે નકારાત્મકતા, જાણો સાચી દિશા અને તેના ફાયદા.
Exit mobile version