Site icon

Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા કરો ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાના લાઈવ દર્શન..

Shardiya Navratri 2024 :નવરાત્રી ઉત્સવ એટલે કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

Shardiya Navratri 2024 Do live Darshan of Shree umiya Mataji at Unjha on occasion Shardiya Navratri day 3

Shardiya Navratri 2024 Do live Darshan of Shree umiya Mataji at Unjha on occasion Shardiya Navratri day 3

News Continuous Bureau | Mumbai 

 Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ આજથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો 3 દિવસ છે એટલે કે આજે ત્રીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત ( NOrth Gujarat ) ઉત્તર ગુજરાતમાં ઊંઝા શહેરમાં સ્થિત ઉમિયા માતાજી(  Umiya Mataji ) ના ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.

Join Our WhatsApp Community

  Shardiya Navratri 2024 :  ઊંઝાનું ”શ્રી ઉમિયા માતા મંદિર” પૂર્ણ રૂપે મૂળ શક્તિનું આદ્યસ્થાન 

ઉત્તર ગુજરાતમાં ઊંઝા શહેરમાં નું મંદિર આવેલું છે. ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. અહીંયાં તેમને ‘કડવેશ્વરી ભગવતી ઉમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે .નંદી પર સવારી કરતા ”મા ઉમિયામાતા” કડવા પાટીદારની (પટેલોની) કુળદેવી પણ છે. ઊંઝાનું ”શ્રી ઉમિયા માતા મંદિર” પૂર્ણ રૂપે મૂળ શક્તિનું આદ્યસ્થાન છે. આજે લાખો ભક્તો મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે .અહીં લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે.  

 Shardiya Navratri 2024 : ઘરે બેઠા કરો ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાના લાઈવ દર્શન..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

BMC-Ganesh Visarjan 2025: શ્રી ગણેશ વિસર્જન માટે BMCની તૈયારી પુરી,10 હજાર કર્મચારીઓ અને 290 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા
Ambaji Mandir: સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસા યંત્રની પૂજા થાય છે
Varaha Jayanti: વરાહ જયંતિની ઉજવણીને લઈને ગરમાઈ શકે છે રાજ્યનું રાજકારણ, આ મુદ્દા ની ચર્ચા એ પકડ્યું જોર, જાણો વિગતે
Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે કેમ ચંદ્ર ન જોવો જોઈએ? જાણો તેની પાછળ ની ધાર્મિક માન્યતા અને જો ભૂલથી જોવાઈ જાય તો શું કરવું? જાણો અહીં
Exit mobile version