Site icon News Continuous Bureau | Mumbai

PM Modi : પ્રધાનમંત્રીએ દેવી કાલરાત્રીને વંદન કર્યા..

PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના મહાસપ્તમીના અવસરે દેવી કાલરાત્રિને પ્રણામ કર્યા.

The Prime Minister saluted Goddess Kalratri

The Prime Minister saluted Goddess Kalratri

News Continuous Bureau | Mumbai 

PM Modi :

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના(Navratri) મહાસપ્તમીના અવસરે દેવી કાલરાત્રિને(Maa Kalratri) પ્રણામ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રિની મહાસપ્તમી પર, નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર મા કાલરાત્રિને નમસ્કાર. હું તમામ અવરોધોને દૂર કરનારી દેવી માને વિનંતી કરું છું કે તેઓ દરેક પર તેમના આશીર્વાદ વરસાવે.”

 

આ સમાચાર પણ વાંચો : Partial Lunar Eclipse : 28-29,2023 ઓક્ટોબરના રોજ ચંદ્રનું આંશિક ચંદ્રગ્રહણ

Kailash Mansarovar Yatra। કૈલાશ માનસરોવર યાત્રા મોંઘી થઈ ખર્ચમાં ૩૫ હજારનો વધારો, હવે શ્રદ્ધાળુઓએ પ્રતિ વ્યક્તિઆટલા લાખ ચૂકવવા પડશે
Numerology Money Code Secret। જન્મતારીખમાં છુપાયેલું છે અઢળક પૈસા કમાવવાનું રહસ્ય! 10 સેકન્ડમાં જાણો તમારો પર્સનલ ‘મની કોડ’
Shani Iron Ring Benefits। શનિના પ્રકોપથી બચવા માટે રામબાણ ઈલાજ કઈ આંગળીમાં અને કઈ રાશિના લોકોએ પહેરવી લોખંડની વીંટી? જાણી લો સાચી રીત
Garud Puran।મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? ગરુડ પુરાણ અનુસાર જાણો આગામી જન્મ અને કર્મોના હિસાબનું ગૂઢ રહસ્ય
Exit mobile version