Site icon News Continuous Bureau | Mumbai

PM Modi : પ્રધાનમંત્રીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા

PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના તમામ ભક્તો માટે માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાના(Maa Skandmata) આશીર્વાદ(blessings) માંગ્યા.

The Prime Minister sought the blessings of Goddess Skandamata, the symbol of motherly love

The Prime Minister sought the blessings of Goddess Skandamata, the symbol of motherly love

News Continuous Bureau | Mumbai 

PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના તમામ ભક્તો માટે માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાના(Maa Skandmata) આશીર્વાદ(blessings) માંગ્યા.

Join Our WhatsApp Channel

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (Stuti)ના પાઠ પણ શેર કર્યા.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“આજે નવરાત્રિ દરમિયાન, માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાની વિશેષ પૂજા થાય છે. દેવી માતા તેમના તમામ ઉપાસકોને નવી ચેતના અને નવસર્જનના આશીર્વાદ આપે તેવી મારી કામના છે.”

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: તો આ વખતે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવું લગભગ નિશ્ચિત છે? 83 પછી બની રહ્યા છે આ 5 અદ્ભુત સંયોગો.. જાણો શું છે આ સંયોગો..

Significance of Mukhagni in Hinduism અંતિમ સંસ્કાર સમયે મુખાગ્નિ કેમ આપવામાં આવે છે? ગરુડ પુરાણ અનુસાર તેનું રહસ્ય અને મહત્વ
Yaganti Nandi Temple Mystery આંધ્રપ્રદેશનું રહસ્યમય યાગંતી મંદિર, જ્યાં નંદીની મૂર્તિ સતત વધી રહી છે, કળિયુગના અંત સાથે જોડાયેલી છે માન્યતા
Budh Nakshatra Parivartan 2026 Pushya Transit બુધ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Shiva Tandav Stotram importance શિવ તાંડવ સ્તોત્ર ક્યારે અને શા માટે કરવામાં આવે છે? જાણો આ દિવ્ય સ્તોત્રનું અદ્ભુત મહત્વ…
Exit mobile version