Site icon News Continuous Bureau | Mumbai

Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો

Vastu Tips: ફ્રિજની ટોચ પર રાખેલી આ 5 વસ્તુઓ છીનવી શકે છે ઘરની શાંતિ; નકારાત્મક ઉર્જાથી બચવા માટે આજે જ હટાવી લો આ સામાન, જાણો વાસ્તુના નિયમો.

Vastu Tips Never keep these items on top of the refrigerator to avoid financial loss and negative energy at home.

Vastu Tips Never keep these items on top of the refrigerator to avoid financial loss and negative energy at home.

News Continuous Bureau | Mumbai
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ફ્રિજને ‘અગ્નિ’ અને ‘વાયુ’ તત્વ સાથે સંબંધિત માનવામાં આવે છે કારણ કે તે વીજળીથી ચાલે છે અને તેમાંથી ગરમી પણ બહાર નીકળે છે. ફ્રિજના ઉપરના ભાગ પર અમુક ખાસ વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય તેમજ પ્રગતિમાં અવરોધ આવે છે.

ફ્રિજની ઉપર ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ

દવાઓ (Medicines): ઘણા લોકો ફ્રિજની ઉપર દવાઓ રાખે છે, પરંતુ વાસ્તુ અને વિજ્ઞાન બંને દ્રષ્ટિએ આ ખોટું છે. ફ્રિજમાંથી નીકળતી ગરમી દવાઓની અસર ઘટાડી શકે છે અને વાસ્તુ મુજબ તેનાથી ઘરમાં બીમારીઓનું પ્રમાણ વધે છે.
ઈન્ડોર પ્લાન્ટ્સ (Plants): ફ્રિજની ઉપર છોડ રાખવાથી તેને જરૂરી ઠંડક અને ભેજ મળતો નથી. વાસ્તુ અનુસાર જીવંત છોડને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર રાખવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :Dragon Fruit for Glowing Skin: મોંઘી ક્રીમ ફેંકી દો! ડ્રેગન ફ્રૂટથી ઘરે જ બનાવો આ ૩ સ્પેશિયલ ફેસપેક; માત્ર ૧૦ મિનિટમાં મળશે કાચ જેવી ચમકતી ત્વચા

ટ્રોફી અથવા ઈનામ (Trophy): જો તમે તમારા બાળકોની ટ્રોફી કે કોઈ સન્માન ફ્રિજ પર રાખો છો, તો તે તેમની પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. તે સફળતાની ઉર્જાને ‘સ્થિર’ કરી દે છે.
રસોઈનો સામાન (Kitchen Items): ફ્રિજ પર અથાણું, તેલ કે અન્ય કરિયાણું રાખવાથી રાહુ-કેતુનો દોષ વધી શકે છે, જે આર્થિક નુકસાનનું કારણ બને છે.
બાળકોની રમકડાં કે પુસ્તકો: આ વસ્તુઓ રાખવાથી બાળકોની એકાગ્રતામાં ઘટાડો થાય છે અને તેમના અભ્યાસ પર વિપરીત અસર પડે છે.

ફ્રિજ રાખવાની સાચી દિશા કઈ?

વાસ્તુશાસ્ત્ર મુજબ, ફ્રિજ રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) અથવા પશ્ચિમ દિશા સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તેને ક્યારેય ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ) ન રાખવું જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં કલેશ અને આર્થિક તંગી આવી શકે છે.

Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Banke Bihari Temple Vrindavan આંખોમાં આંખો પરોવીને દર્શન કરવાની મનાઈ! દર 2 મિનિટે કેમ બંધ કરી દેવાય છે ઠાકોરજીનો પડદો? જાણો અદ્ભુત રહસ્ય
Ram Mandir Trust Women Members રામ મંદિર ટ્રસ્ટમાં પહેલીવાર મહિલા સભ્યનો સમાવેશ, જાણો કોણ છે નિર્મલા યાદવ જેમને મળી મોટી જવાબદારી
Janmashtami Puja Muhurat 2026 જન્માષ્ટમીની પૂજા માટે મળશે માત્ર 46 મિનિટનો સમય, નોંધી લો કાનુડા ના જન્મોત્સવનો શુભ મુહૂર્ત
Exit mobile version