Bijon Bhattacharya: 1906 માં આ દિવસે જન્મેલા, બિજોન ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળના ભારતીય થિયેટર અને ફિલ્મ અભિનેતા ( Film actor ) હતા. તેઓ એક પ્રખ્યાત નાટ્ય લેખક અને નાટ્યકાર હતા. જે નાગિન (1954), શેરે ચુઆત્તર (1953) અને ધરતી કે લાલ (1950) માટે જાણીતા હતા. તેમના લગ્ન મહાશ્વેતા દેવી સાથે થયા હતા. 19 જાન્યુઆરી 1978 ના રોજ કલકત્તામાં તેમનું અવસાન થયું.