Rajendra Singh: 06 ઓગસ્ટ 1959 ના જન્મેલા,રાજેન્દ્ર સિંહ રાજસ્થાનના જળ સંરક્ષણવાદી અને પર્યાવરણવાદી છે. “ભારતના વોટરમેન” તરીકે પણ ઓળખાય છે..
Rajendra Singh: 06 ઓગસ્ટ 1959 ના જન્મેલા,રાજેન્દ્રસિંહ રાજસ્થાનના જળ સંરક્ષણવાદી અને પર્યાવરણવાદી છે. "ભારતના વોટરમેન" તરીકે પણ ઓળખાય છે..
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :

Born on 06 August 1959, Rajendra Singh is a water conservationist and environmentalist from Rajasthan. Also known as Waterman of India.
News Continuous Bureau | Mumbai
Rajendra Singh: 1959 માં આ દિવસે જન્મેલા, રાજેન્દ્ર સિંહ રાજસ્થાનના ભારતીય જળ સંરક્ષણવાદી ( Indian water conservationist ) અને પર્યાવરણવાદી છે. “ભારતના વોટરમેન” ( Waterman Of India ) તરીકે પણ ઓળખાય છે, તેમણે 2001માં મેગ્સેસે એવોર્ડ અને 2015માં સ્ટોકહોમ વોટર પ્રાઈઝ જીત્યા હતા. તેઓ ‘તરુણ ભારત સંઘ’ નામની એનજીઓ ચલાવે છે, જેની સ્થાપના 1975માં કરવામાં આવી હતી
Join Our WhatsApp Community
આ પણ વાંચો : Kajol: આજે છે કાજોલ નો જન્મદિવસ, માત્ર 16 વર્ષની ઉંમરમાં આ ફિલ્મથી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી..