Manoj Khanderia : 1943 માં આ દિવસે જન્મેલા, મનોજ ખંડેરિયા ભારતીય કવિ ( Indian poet ) અને ગુજરાતી ભાષાના ગઝલ લેખક હતા. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ગુજરાત રાજ્ય પુરસ્કાર, 1999માં કલાપી પુરસ્કાર અને 2003માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક સહિતના અનેક પુરસ્કારો મળ્યા હતા.