Site icon

Manubhai Pancholi: 15 ઓક્ટોબર 1914 ના જન્મેલા, મનુભાઈ પંચોળી ગુજરાતી ભાષાના નવલકથાકાર, લેખક, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી હતા..

Manubhai Pancholi: મનુભાઈ પંચોળી ગુજરાતી ભાષાના નવલકથાકાર, લેખક, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી હતા..

Born on 15 October 1914, Manubhai Pancholi was a Gujarati language novelist, writer, educationist and politician.

Born on 15 October 1914, Manubhai Pancholi was a Gujarati language novelist, writer, educationist and politician.

News Continuous Bureau | Mumbai

Manubhai Pancholi: 1914 માં આ દિવસે જન્મેલા, મનુભાઈ પંચોળી તેમના ઉપનામ દર્શક દ્વારા પણ ઓળખાય છે, તેઓ  ગુજરાતી ભાષાના નવલકથાકાર ( Gujarati novelist ) , લેખક, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો અને આઝાદી પછી ઘણી ઓફિસો સંભાળી હતી.  તેમના વિપુલ અને અસાધારણ સાહિત્યિક યોગદાનથી ગૂર્જર ગિરાને સમૃદ્ધ બનાવવા બદલ મનુભાઇ પંચોળી ને 1964માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1975 માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. 1987માં ‘ઝેર તો પીધાં’ ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદઉપરાંત તેમણે 1982 માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. 

Join Our WhatsApp Community

આ પણ વાંચો :  APJ Abdul Kalam : આજે છે મિસાઈલ મેન એટલે કે ડૉ. એપીજે અબ્દુલ કલામ ની જન્મ જયંતિ, જાણો શા માટે ઉજવવામાં આવે છે ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ તરીકે.

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version