News Continuous Bureau | Mumbai
Dhiru Parikh : 1933 માં આ દિવસે જન્મેલા, ધીરુ ઈશ્વરલાલ પરીખ ગુજરાતી કવિ ( Gujarati Poet ) , ટૂંકી વાર્તા લેખક અને વિવેચક હતા. તેઓ ગુજરાતી સાહિત્યિક સામયિકો કવિલોક અને કુમારના સંપાદક હતા. એમની પ્રથમ કૃતિ ૧૯૫૧માં પ્રગટ થયેલી વાર્તા ‘પહેલું રુદન’ છે. વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪)માં બાવીસ વાર્તાઓ છે. કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ (૧૯૭૯)ની કવિતામાં પંખી કે વૃક્ષનાં ભાવપ્રતીકો છે. સંગ્રહમાં થોડાંક ગદ્યકાવ્યો પણ છે, જેમાં આધુનિક મનુષ્યે સાચો ચહેરો ખોઈ નાખ્યો છે એ વાત કરતી રચના ‘માણસને ઊગતી નથી ડાળીઓ’ ઉલ્લેખનીય છે.
આ પણ વાંચો : Ratilal Borisagar : 31 ઓગસ્ટ 1938 ના જન્મેલા, રતિલાલ મોહનલાલ બોરીસાગર ગુજરાતી હાસ્યલેખક, નિબંધકાર અને સંપાદક છે.
