Site icon

C. V. Raman : 7 નવેમ્બર 1888 ના જન્મેલા, સી.વી. રામન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા… વિજ્ઞાનક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય…

C. V. Raman : સી.વી. રામન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા… વિજ્ઞાનક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય…

C.V. Raman was an Indian physicist… the only Indian to win the Nobel Prize for Science…

C.V. Raman was an Indian physicist… the only Indian to win the Nobel Prize for Science…

News Continuous Bureau | Mumbai

C. V. Raman : 1888 માં આ દિવસે જન્મેલા, સી.વી. રામન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી (  Indian Physicist ) હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા ‘રામન અસર’ માટે તેમને 1930 માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વિજ્ઞાનક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય છે. ભારતને વિજ્ઞાનના ક્ષેત્રમાં ઊંચાઈએ પહોંચાડવામાં તેમનો ખૂબ મોટો ફાળો છે. સીવી રામન તેમની શોધ ‘રામન ઇફેક્ટ’ માટે વિશ્વભરમાં જાણીતાં છે આજે પણ રામન ઇફેક્ટની મદદથી વૈજ્ઞાનિકો ઘણાં પ્રકારના પ્રયોગો કરી રહ્યાં છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  National Cancer Awareness Day : આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ, ભારતમાં આ વર્ષથી ઉજવવામાં આવે છે આ વિશેષ દિવસ..

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version