Site icon

Dalpatram: આજે છે ગુજરાતી સાહિત્ય જગતને આગવી ઓળખ અપાવનાર ગુજરાતી કવિ દલપતરામની જન્મતિથિ..

Dalpatram: દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી ગુજરાતી ભાષાના કવિ હતા.

Dalpatram Today is the birth anniversary of Gujarati poet Dalpatram, who gave a unique identity to the world of Gujarati literature.

Dalpatram Today is the birth anniversary of Gujarati poet Dalpatram, who gave a unique identity to the world of Gujarati literature.

News Continuous Bureau | Mumbai 

Dalpatram : 1820 માં આ દિવસે જન્મેલા દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી 19મી સદી દરમિયાન ભારતમાં ગુજરાતી ભાષાના કવિ હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. . તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ અને બાળલગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા. તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. કવિ દલપતરામની સ્મૃતિમાં 2010થી કવિશ્વર દલપતરામ એવોર્ડ એનાયત થાય છે.

Join Our WhatsApp Community

આ પણ વાંચો: Ajit Kumar Doval: 20 જાન્યુઆરી 1945 ના જન્મેલા અજીત ડોભાલ એક અમલદાર , ભૂતપૂર્વ સ્પાયમાસ્ટર અને ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે.

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version