Site icon

Teachers’ Day: શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ… આજે છે શિક્ષક દિવસ, જાણો ક્યારે થઈ તેની શરૂઆત..

Teachers' Day: આજે છે શિક્ષક દિવસ, જાણો ક્યારે થઈ તેની શરૂઆત..

Education is the welfare of human life... Today is Teacher's Day, know when it started..

Education is the welfare of human life... Today is Teacher's Day, know when it started..

News Continuous Bureau | Mumbai   

Teachers’ Day: ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક ( Teachers ) દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારત રત્નથી સમ્માનિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના ( Sarvepalli Radhakrishnan ) જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1962માં ડૉ. રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બનવા સાથે થઈ હતી. 

Join Our WhatsApp Community

આ  પણ વાંચો : Kiran More : 04 સપ્ટેમ્બર 1962 ના જન્મેલા કિરણ શંકર મોરે એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર છે..

Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
Exit mobile version