Site icon

Gopal Dandekar : 8 જુલાઈ 1916 ના જન્મેલા ગોપાલ નીલકંઠ દાંડેકર મરાઠી લેખક હતા.

Gopal Dandekar : 8 જુલાઈ 1916 ના જન્મેલા ગોપાલ નીલકંઠ દાંડેકર મરાઠી લેખક હતા.

Gopal Neelkanth Dandekar, born on 8 July 1916, was a Marathi writer.

Gopal Neelkanth Dandekar, born on 8 July 1916, was a Marathi writer.

News Continuous Bureau | Mumbai

Gopal Dandekar: 1916 માં આ દિવસે જન્મેલા, ગોપાલ નીલકંઠ દાંડેકર ઉર્ફે અપ્પા દાંડેકર મરાઠી લેખક ( Marathi writer ) હતા. બાળપણમાં જ ઘર અને શાળાનું શિક્ષણ છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવ્યું. આંદોલન પછી એમણે દેશભરમાં ભ્રમણ કર્યું. ત્યાંના સંત ગાડગે મહારાજના સંપર્કમાં આવ્યા. અને એ સંતે જ એમનું ઘડતર કર્યું. 1976માં દાંડેકરને તેમના આત્મકથનાત્મક કાર્ય સ્મરણ ગાથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ 1981માં અકોલા ખાતે યોજાયેલા મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે 30 ડિસેમ્બર 1992ના રોજ પુણે યુનિવર્સિટીમાંથી માનદ ડી લિટની ડિગ્રી મેળવી હતી 

Join Our WhatsApp Community

આ  પણ વાંચો:  આજે છે ભારતીય કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ, 3 અલગ અલગ ICC ટુર્નામેન્ટ જીતનાર એકમાત્ર કેપ્ટન

Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
Exit mobile version