Site icon

Jayendra Shekhadiwala: 23 ઓગસ્ટ 1952 જન્મેલા જયેન્દ્ર મણીલાલ પટેલ ગુજરાતી કવિ, વિવેચક અને પ્રોફેસર છે.

Jayendra Shekhadiwala: 23 ઓગસ્ટ 1952 જન્મેલા જયેન્દ્ર મણીલાલ પટેલ ગુજરાતી કવિ, વિવેચક અને પ્રોફેસર છે.

Jayendra Manilal Patel born on 23 August 1952 is a Gujarati poet, critic and professor.

Jayendra Manilal Patel born on 23 August 1952 is a Gujarati poet, critic and professor.

News Continuous Bureau | Mumbai

Jayendra Shekhadiwala:  1952માં આ દિવસે જન્મેલા જયેન્દ્ર મણીલાલ પટેલ કે જેઓ તેમના ઉપનામ જયેન્દ્ર શેખડીવાળાથી વધુ જાણીતા છે, એક ગુજરાતી કવિ ( Gujarati poet ) , વિવેચક અને ગુજરાત, ભારતના પ્રોફેસર છે. તેમને કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૭) ગુજરાતી કવિતામાં તેમના યોગદાન માટે મળ્યો હતો. કલ્કિ, કિવંદતિ અને કર્દમપલ્લી તેમનાં કાવ્ય સંગ્રહ છે. નાટ્યાંજલિ એક નાટક છે. જ્યારે નખશિખ (હરીશ મીનાશ્રુ સાથે), પ્રેરણા શ્રમિક સૂર સંકલન તેમના દ્વારા કરવામાં આવ્યાં છે. કથેટી અનેઅંગગઠવી એ તેમની સંશોધન કૃતિઓ છે. 

Join Our WhatsApp Community

આ પણ વાંચોઃ  Pravin Darji : 23 ઓગસ્ટ 1944ના જન્મેલા, પ્રવિણ દરજી ગુજરાતી નિબંધકાર, કવિ, વિવેચક અને સંપાદક છે

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version