Site icon

Mahadev Haribhai Desai: 01 જાન્યુઆરી 1892 ના જન્મેલા, મહાદેવ હરિભાઈ દેસાઈ ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વિદ્વાન અને લેખક હતા

Mahadev Haribhai Desai: Mahadev Haribhai Desai was an Indian independence activist, scholar and writer

Mahadev Haribhai Desai Mahadev Haribhai Desai was an Indian independence activist, scholar and writer

Mahadev Haribhai Desai Mahadev Haribhai Desai was an Indian independence activist, scholar and writer

News Continuous Bureau | Mumbai

Mahadev Haribhai Desai: 01 જાન્યુઆરી 1892 ના જન્મેલા, મહાદેવ હરિભાઈ દેસાઈ ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વિદ્વાન અને લેખક હતા 

Join Our WhatsApp Community

1892 માં આ દિવસે જન્મેલા, મહાદેવ હરિભાઈ દેસાઈ ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વિદ્વાન અને લેખક હતા જેમને મહાત્મા ગાંધીના અંગત સચિવ તરીકે સૌથી વધુ યાદ કરવામાં આવે છે.  ‘અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાંસિસ’ (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, ૧૯૪૬)પણ એમનો ચરિત્રગ્રંથ છે. સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે.

આ પણ વાંચો : Vishnudevananda Saraswati : 31 ડિસેમ્બર 1927 ના જન્મેલા વિષ્ણુદેવાનંદ સરસ્વતી એક ભારતીય યોગ ગુરુ હતા

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version