Site icon

Krishna Janmashtami : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી; આજે છે ભગવાન કૃષ્ણનો પૃથ્વી પર અવતરણ દિન એટલે જન્માષ્ટમી!

Krishna Janmashtami : ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.

Nand gher anand fear, jai kanaiya lal ki; Today is Lord Krishna's descent to earth, Janmashtami!

Nand gher anand fear, jai kanaiya lal ki; Today is Lord Krishna's descent to earth, Janmashtami!

News Continuous Bureau | Mumbai

Krishna Janmashtami :  કૃષ્ણ જન્માષ્ટમી, જેને  કૃષ્ણાષ્ટમી, જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી ( Gokulashtami )  તરીકે પણ ઓળખવામાં આવે છે.  દર વર્ષે શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની આઠમની તિથિના દિવસે શ્રી કૃષ્ણ ( Shri Krishna ) જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે.  ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. તેમને ભગવાન વિષ્ણુના ( Lord Vishnu ) આઠમા અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે. 

Join Our WhatsApp Community

આ પણ વાંચો: Shivaram Rajguru : ભારતના વીર સપૂત શિવરામ હરિ રાજગુરુ ની આજે છે જન્મ જયંતિ..

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version