Site icon

Ratha Yatra: આજે છે અષાઢી બીજ; આજે જગતના નાથ નીકળશે નગરચર્યાએ, જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્વ

Ratha Yatra: આજે છે અષાઢી બીજ; આજે જગતના નાથ નીકળશે નગરચર્યાએ, જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્વ

Today is Ashadhi Bij; Today Nath of the world will come out on Nagarcharya, know the religious significance of Ratha Yatra

Today is Ashadhi Bij; Today Nath of the world will come out on Nagarcharya, know the religious significance of Ratha Yatra

News Continuous Bureau | Mumbai

Ratha Yatra : રથયાત્રા તે ભગવાન જગન્નાથ ( Jagannath ) , બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. 2024 માં, રથયાત્રા 07 જુલાઈએ જોવા મળશે.  ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશા ( Odisha ) ના જગન્નાથ પુરી ( Jagannath Puri ) શહેરમાં આવેલું છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે 

Join Our WhatsApp Community

આ પણ વાંચો:  Manoj Khanderia : 06 જુલાઈ 1943ના જન્મેલા, મનોજ ખંડેરિયા ભારતીય કવિ અને ગુજરાતી ભાષાના ગઝલ લેખક હતા.

 

The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Holika Dahan 2026: આજે કે કાલે, ક્યારે થશે હોલિકા દહન? જ્યોતિષીઓએ દૂર કરી મૂંઝવણ; ભદ્રા અને ચંદ્રગ્રહણને કારણે ૪ માર્ચે રમાશે ધૂળેટી.
Vastu Tips for Puja Diya: શું તમે પણ પૂજામાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો? જાણી લો વાસ્તુ મુજબ દીવો રાખવાની સાચી જગ્યા અને તેના અચૂક ફાયદા..
Exit mobile version