Site icon News Continuous Bureau | Mumbai

Ratha Yatra: આજે છે અષાઢી બીજ; આજે જગતના નાથ નીકળશે નગરચર્યાએ, જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્વ

Ratha Yatra: આજે છે અષાઢી બીજ; આજે જગતના નાથ નીકળશે નગરચર્યાએ, જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્વ

Today is Ashadhi Bij; Today Nath of the world will come out on Nagarcharya, know the religious significance of Ratha Yatra

Today is Ashadhi Bij; Today Nath of the world will come out on Nagarcharya, know the religious significance of Ratha Yatra

News Continuous Bureau | Mumbai

Ratha Yatra : રથયાત્રા તે ભગવાન જગન્નાથ ( Jagannath ) , બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. 2024 માં, રથયાત્રા 07 જુલાઈએ જોવા મળશે.  ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશા ( Odisha ) ના જગન્નાથ પુરી ( Jagannath Puri ) શહેરમાં આવેલું છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો:  Manoj Khanderia : 06 જુલાઈ 1943ના જન્મેલા, મનોજ ખંડેરિયા ભારતીય કવિ અને ગુજરાતી ભાષાના ગઝલ લેખક હતા.

 

September 2026 Grah Gochar સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધનું મહાગોચર; જાણો કઈ રાશિઓ પર થશે શુભ પ્રભાવ
Neelam Ring Astrological Rules દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતો નીલમ રત્ન! વીંટી ધારણ કરતાં પહેલાં આ મહત્વના નિયમો જાણી લો
Vastu Tips Empty Bank Account ખૂબ કમાણી પછી પણ બચત નથી થતી? અપનાવો આ ૫ આસાન ઉપાય, વધવા લાગશે બેંક બેલેન્સ
Raksha Bandhan Timing રાખડી બાંધવાનો સાચો સમય કયો? ૨૮ ઓગસ્ટની સવારે જ કેમ મનાવાશે રક્ષાબંધન? જાણો
Exit mobile version