Site icon News Continuous Bureau | Mumbai

Ratha Yatra: આજે છે અષાઢી બીજ; આજે જગતના નાથ નીકળશે નગરચર્યાએ, જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્વ

Ratha Yatra: આજે છે અષાઢી બીજ; આજે જગતના નાથ નીકળશે નગરચર્યાએ, જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્વ

Today is Ashadhi Bij; Today Nath of the world will come out on Nagarcharya, know the religious significance of Ratha Yatra

Today is Ashadhi Bij; Today Nath of the world will come out on Nagarcharya, know the religious significance of Ratha Yatra

News Continuous Bureau | Mumbai

Ratha Yatra : રથયાત્રા તે ભગવાન જગન્નાથ ( Jagannath ) , બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. 2024 માં, રથયાત્રા 07 જુલાઈએ જોવા મળશે.  ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશા ( Odisha ) ના જગન્નાથ પુરી ( Jagannath Puri ) શહેરમાં આવેલું છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો:  Manoj Khanderia : 06 જુલાઈ 1943ના જન્મેલા, મનોજ ખંડેરિયા ભારતીય કવિ અને ગુજરાતી ભાષાના ગઝલ લેખક હતા.

 

Ratha Yatra Timing Controversy રથયાત્રાની તારીખ પર પુરી મંદિર પ્રશાસન અને ઇસ્કોન સામસામે! પ્રશાસને કહ્યું ‘ભક્તોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો!’
Jagannath Rath Yatra 2026 રથયાત્રાના અંતિમ દિવસે ભગવાન જગન્નાથને કેમ ધરાવાય છે ‘રસગુલ્લા’નો ભોગ? જાણો આ ખાસ પરંપરાનું કારણ
Vaishno Devi Silver Scandal વૈષ્ણોદેવી માતાના દરબારમાં આસ્થા સાથે છેડા? 500 કરોડની ચાંદીની શુદ્ધતા પર સવાલ, તપાસના આદેશ..
Jagannath Puri Mysteries રહસ્યોની નગરી જગન્નાથ પુરી, જ્યાં વિજ્ઞાનના નિયમો પણ ફેલ, અકબંધ છે આ અલૌકિક ચમત્કારો.
Exit mobile version