Site icon

Chandra Shekhar Azad : આજે છે 23 જુલાઈ, આજના જ દિવસે થયો હતો મહાન ક્રાંતિવીર ચંદ્રશેખર ‘આઝાદ’નો જન્મ

Chandra Shekhar Azad : આજે છે 23 જુલાઈ, આજના જ દિવસે થયો હતો મહાન ક્રાંતિવીર ચંદ્રશેખર 'આઝાદ'નો જન્મ

Today is July 23, the great revolutionary Chandra Shekhar Azad was born on this day

Today is July 23, the great revolutionary Chandra Shekhar Azad was born on this day

News Continuous Bureau | Mumbai

Chandra Shekhar Azad: 1906 માં આ દિવસે જન્મેલા, ચંદ્રશેખર સીતારામ તિવારી ( Chandrasekhar Sitaram Tiwari ) જે ચંદ્ર શેખર આઝાદ તરીકે જાણીતા છે. ચંદ્રશેખર ફક્ત 14 વર્ષની વયે વર્ષ 1921માં મહાત્મા ગાંધીજીના અસહયોગ આંદોલનમાં ( non-cooperation movement ) જોડાયા હતા. અચાનક ગાંધીજી દ્વારા અસહયોગ આંદોલનને બંધ કરવાથી તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું હતું. ચંદ્ર શેખર આઝાદે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. એવા વીર, નીડર અને સાહસી આઝાદે બ્રિટિશરોને હંફાવ્યા હતા. તેઓ  27 ફેબ્રુઆરી 1931ના રોજ શહીદ થયા હતા. 

Join Our WhatsApp Community

આ  પણ વાંચો : Bal Gangadhar Tilak : આજે છે બાલ ગંગાધર ટિળકની જન્મજયંતિ, જે ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રથમ નેતા હતા..

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version