Site icon

Zaverchand Meghani : આજે છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મ જયંતિ, જે હતા નવલકથા, સાહિત્ય, પ્રવાસ વર્ણન, લોકગીતના મહારથી..

Zaverchand Meghani : આજે છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મ જયંતિ, જે હતા નવલકથા, સાહિત્ય, પ્રવાસ વર્ણન, લોકગીતના મહારથી..

Today is the 127th Birth anniversary of Rashtriya Shayar Zaverchand Meghani, who was a master of novels, literature, travelogues, folk songs.

Today is the 127th Birth anniversary of Rashtriya Shayar Zaverchand Meghani, who was a master of novels, literature, travelogues, folk songs.

 News Continuous Bureau | Mumbai 

Zaverchand Meghani: 1896 માં આ દિવસે જન્મેલા, ઝવેરચંદ અથવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એક ગુજરાતી કવિ ( Gujarati poet ) , લેખક, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની ( Freedom fighter ) હતા. તેઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જાણીતું નામ છે. આજે પણ મેઘાણીજીનું સાહિત્ય ( Gujarati Sahitya ) એટલી જ લોકચાહના ધરાવે છે. તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈના દિવા વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે. આ ઉપરાંત તેમને સાહિત્યમાં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને મહિડા પારિતોષિક જેવા અનેક પુરસ્કારો મળ્યા હતા.  

Join Our WhatsApp Community

આ  પણ વાંચો:  The Great Khali : આજે ધ ગ્રેટ ખલીનો જન્મદિવસ, જાણો ગ્રેટ ખલીનું સાચું નામ શું છે..

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version