Site icon

Harivansh Rai Bachchan : આજે છે હરિવંશ રાય બચ્ચનની બર્થ એનિવર્સરી, લખી છે આટલી આત્મકથા..

Harivansh Rai Bachchan : આજે છે હરિવંશ રાય બચ્ચનની બર્થ એનિવર્સરી, લખી છે આટલી આત્મકથા..

Today is the birth anniversary of Harivansh Rai Bachchan, has written such an autobiography..

Today is the birth anniversary of Harivansh Rai Bachchan, has written such an autobiography..

 News Continuous Bureau | Mumbai

Harivansh Rai Bachchan : 1907 માં આ દિવસે જન્મેલા,હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ ( Hindi Writer ) તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. હરિવંશરાય બચ્ચને 4 આત્મકથા લખી હતી.  તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના ( Amitabh Bachchan  )  પિતા છે. તેમને ભારત સરકાર દ્વારા ઈ. સ. 1976ના વર્ષમાં “સાહિત્ય તેમ જ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

આ  પણ વાંચો :  Verghese Kurien: 26 નવેમ્બર 1921 ના જન્મેલા વર્ગીસ કુરિયન એક સામાજિક ઉદ્યોગસાહસિક હતા

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Nayara Energy: મોદીની કૂટનીતિ નિષ્ફળ નથી: યુરોપિયન યુનિયનને જવાબ આપવા માટે ભારતે નાયરા Energy (એનર્જી) દ્વારા એક મોટો વેપારી દાવ ખેલ્યો
Exit mobile version