Site icon

Rajendra Prasad : આજે છે બહુમુખી પ્રતિભા ધરાવનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની જન્મ જયંતી..

Rajendra Prasad : આજે છે બહુમુખી પ્રતિભા ધરાવનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની જન્મ જયંતી..

Today is the first President of India who has versatile talent. Rajendra Prasad's birth anniversary..

Today is the first President of India who has versatile talent. Rajendra Prasad's birth anniversary..

News Continuous Bureau | Mumbai

Rajendra Prasad : 1884 માં આ દિવસે જન્મેલા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ( President ) હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધો હતો. તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો ( Indian Constitution ) મુસદ્દો તૈયાર કર્યો હતો. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપી હતી. ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી 1962માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભુષિત કરવામાં આવ્યા હતા  

Join Our WhatsApp Community

આ  પણ વાંચો : International Day of Persons with Disabilities : આજે છે ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’: જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Nayara Energy: મોદીની કૂટનીતિ નિષ્ફળ નથી: યુરોપિયન યુનિયનને જવાબ આપવા માટે ભારતે નાયરા Energy (એનર્જી) દ્વારા એક મોટો વેપારી દાવ ખેલ્યો
Exit mobile version