Site icon

Vijayadashami: આજે છે અધર્મ પર ધર્મનો વિજયઃ વિજયાદશમી..

Vijayadashami: આજે છે અધર્મ પર ધર્મનો વિજયઃ વિજયાદશમી..

Today is the victory of religion over unrighteousness Vijayadashami

Today is the victory of religion over unrighteousness Vijayadashami

 News Continuous Bureau | Mumbai

Vijayadashami:   વિજયાદશમી એ મુખ્ય હિન્દુ તહેવારોમાંનો એક છે, જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર આસો સુદ દશમને દિવસે ઊજવવામાં આવે છે. જેને `દશેરા’ ( Dussehra ) તરીકે પણ ઓળખવામાં આવે છે. નવલાં નોરતાંની પૂર્ણાહુતિ એટલે દશેરા.  આ તહેવાર દશેરા તરીકે પણ ઓળખાય છે. જેને અનિષ્ટ પર સત્યની જીત અને દુષ્ટ શક્તિઓના વિનાશનું પ્રતીક ગણવામાં આવે છે. આ પર્વમાં રાવણ ( Ravan ) ઉપર ભગવાન શ્રી રામના ( Shree Ram ) વિજયની ઉજવણીનો ઉત્સવ મનાવવામાં આવે છે. મહાકાવ્ય રામાયણમાં,ભગવાન રામ અને તેમના સાથીઓ રાવણ સાથે યુદ્ધ કરે છે, જેણે શ્રી રામની પત્ની માતા સીતાનું અપહરણ કર્યું હતું. લાંબા અને ભીષણ યુદ્ધ પછી, શ્રી રામ આખરે રાવણને હરાવે છે અને માતા સીતાને બચાવે છે. 

Join Our WhatsApp Community

આ પણ વાંચો :  Amitabh Bachchan : આજે છે બોલિવૂડના  શહેનશાહ BIG Bનો જન્મદિવસ, આ ફિલ્મથી કરી હતી ફિલ્મી કરિયરની શરૂઆત

Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
Exit mobile version