Site icon News Continuous Bureau | Mumbai

જય હો બાબા બર્ફાનીની! 2 વર્ષ બાદ ખુલ્યું બાબા અમરનાથનું મંદિર, આ તારીખથી શરૂ થશે રજીસ્ટ્રેશન;  જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીને કારણે 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઇ રહી છે.  

Join Our WhatsApp Channel

અમરનાથ યાત્રાનું 11 એપ્રિલે રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે. 

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે ટ્વિટ કરીને જણાવ્યું કે, તમામ ભક્તો અમરનાથ યાત્રા 2022 માટે રજિસ્ટ્રેશન 11 એપ્રિલથી કરાવી શકે છે. 

પવિત્ર અમરનાથની યાત્રા 30 જૂનથી શરૂ થશે, 43 દિવસ સુધી ચાલનારી યાત્રાનું સમાપન 11 ઓગસ્ટ 2022એ થશે.

 આ સમાચાર પણ વાંચો : પીએમ મોદીની આ યોજનાના IMFએ કર્યા ભરપૂર વખાણ, કહ્યું કે આ યોજનાના કારણે ગરીબીમાં વધારો ન થયો; જાણો વિગતે

Ketu Nakshatra Parivartan। કેતુનું મોટું નક્ષત્ર પરિવર્તન મઘા નક્ષત્રમાં જતા જ આ ૫ રાશિઓના શરૂ થશે સારા દિવસો, મળશે અઢળક ધનસંપત્તિ!
Shani Chandra Shadashtak।શનિદેવની વક્રદૃષ્ટિ આજથી આ ૪ રાશિઓ દૂધ પણ ફૂંકી ફૂંકીને પીશે! શનિચંદ્રનો અશુભ ષડાષ્ટક યોગ લેશે આકરી પરીક્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
June Grah Gochar 2026 Predictions। જૂન મહિનામાં ચમકશે આ ૫ રાશિઓનું ભાગ્ય ગુરુસૂર્યનું મોટું ગોચર, અણધાર્યો ધનલાભ અને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ!
Exit mobile version