Site icon News Continuous Bureau | Mumbai

અમીઝરા પાર્શ્વનાથ તીર્થ. 

અમીઝરા પાર્શ્વનાથ તીર્થ સ્થાન મધ્યપ્રદેશના અમીઝરા ગામના એક ભાગમાં આવેલું છે. તીર્થ મંદિરમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની સફેદ આરસ પથ્થરની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આચાર્ય શ્રી વિજય સોમ સુરિજીએ મંદિરમાં મૂળનાયક મૂર્તિની સ્થાપના કરી હતી. આ તીર્થ સ્થાન પ્રાચીન સમયમાં કુંદનપુર તરીકે જાણીતું હતું…  

Join Our WhatsApp Channel
Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version