અન્નપૂર્ણા મંદિર, મધ્ય પ્રદેશના ઇંદોર શહેર માં સ્થિત એક પ્રખ્યાત હિન્દૂ મંદિર છે, જે દેવી અન્નપૂર્ણાને સમર્પિત છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર અન્નપૂર્ણા દેવીને ખોરાકની દેવી માનવામાં આવે છે. આ મંદિરનું આર્કિટેક્ચર મદુરાઇના પ્રખ્યાત મીનાક્ષી મંદિર જેવું લાગે છે. મંદિરમાં પ્રખ્યાત પ્રવચન હોલ પણ છે. મંદિરની બહારની દિવાલો સુપ્રસિદ્ધ પાત્રોની સુંદર છબીઓથી સજ્જ છે. અહીં દર વર્ષે સંખ્યાબંધ યાત્રાળુઓ આવે છે અને તે ઇંદોર શહેરમાં ફરવાલાયક પર્યટન સ્થળો પૈકી એક છે.
અન્નપૂર્ણા મંદિર .
