Site icon News Continuous Bureau | Mumbai

અન્નપૂર્ણા મંદિર .

અન્નપૂર્ણા મંદિર, મધ્ય પ્રદેશના ઇંદોર શહેર માં સ્થિત એક પ્રખ્યાત હિન્દૂ મંદિર છે, જે દેવી અન્નપૂર્ણાને સમર્પિત છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર અન્નપૂર્ણા દેવીને ખોરાકની દેવી માનવામાં આવે છે. આ મંદિરનું આર્કિટેક્ચર  મદુરાઇના પ્રખ્યાત મીનાક્ષી મંદિર જેવું લાગે છે. મંદિરમાં પ્રખ્યાત પ્રવચન હોલ પણ છે. મંદિરની બહારની દિવાલો સુપ્રસિદ્ધ પાત્રોની સુંદર છબીઓથી સજ્જ છે. અહીં દર વર્ષે સંખ્યાબંધ યાત્રાળુઓ આવે છે અને તે ઇંદોર શહેરમાં ફરવાલાયક પર્યટન સ્થળો પૈકી એક છે.

Join Our WhatsApp Channel
Sun Transit Jupiter Nakshatra ૬ જુલાઈના રોજ સૂર્યદેવ ગુરુના નક્ષત્રમાં કરશે પ્રવેશ, મિથુન અને ધનુ સહિત ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૪ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
July Numerology 2026 Prediction જુલાઈ મહિનાનું અંક જ્યોતિષ, જાણો તમારા મૂળાંક માટે શું કહે છે ગ્રહોની સ્થિતિ
Today’s Horoscope : આજનો દિવસ:૩ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version