Site icon News Continuous Bureau | Mumbai

પાલિતાણા નજીકના શંખેશ્વર પાર્શ્વનાથ દાદા નો અંજન સલાકા મહોત્સવ યોજાશે

સમગ્ર કાર્યક્રમમાં બહારગામથી બહોળા પ્રમાણમાં લોકો લાભ લેવા માટે જૈન મંદિર ખાતે પધારશે . .

palitana

પાલિતાણા નજીકના શંખેશ્વર પાર્શ્વનાથ દાદા નો અંજન સલાકા મહોત્સવ યોજાશે

News Continuous Bureau | Mumbai

પાલિતાણા નજીકના શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો અંજન સલાકા મહોત્સવ યોજાશે આચાર્ય ભગવાન આદિ ગુરુ ભગવાન, બંધુબેલડી આચાર્ય દેવ જીન ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા અને આચાર્ય દેવ હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી નિર્માણ પામેલ અયોધ્યાપુરમ તીર્થમાં પહોંચશે. ત્યાંથી બીજા પણ યાત્રિકો, આ સંઘ યાત્રામાં જોડાશે. આ સંઘ તા. ૧૩ ના રોજ પાલીતાણા પહોંચશે. અને તા. ૧૪/૧૨ ના સમગ્ર શત્રુંજય તીર્થની પૂજા સાથે ગિરિરાજ ઉપર સંઘમાળ આયોજન થશે. પાલીતાણા શત્રુંજય ગીરીરાજની નજીકમાં શંખેશ્વર જેવું જ શંખેશ્વર ૫૨ જિનાલય અને તેમાં શંખેશ્વર પરમાત્મા જેવા જ આબેહુબ શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનુ નિર્માણ થયું છે. જેની પ્રતિષ્ઠા છે. જેની પ્રતિષ્ઠા અંજન સલાકા અનેક મહોત્સવ સાથે આયાજન કરાયુ છે. આમ પાલીતાણા ખાતે સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં અનેક જૈન ધર્મના અસ્તિત્વ ભાગ લેશે આમાં ઉત્સવમાં અનેક લોકો બહારથી આવશે ને ભાગ લેશે જેમાં સામાજિક અને રાજકીય ગ્રહ પણ આ તકે હાજરી આપશે અને આ કાર્યક્રમમાં ભાગ લેશે આમાં સમગ્ર કાર્યક્રમમાં બહારથી બહોળા પ્રમાણમાં લોકો લાભ લેવા માટે જૈન મંદિર ખાતે પધારશે . .

Join Our WhatsApp Channel
Ketu Nakshatra Parivartan। કેતુનું મોટું નક્ષત્ર પરિવર્તન મઘા નક્ષત્રમાં જતા જ આ ૫ રાશિઓના શરૂ થશે સારા દિવસો, મળશે અઢળક ધનસંપત્તિ!
Shani Chandra Shadashtak।શનિદેવની વક્રદૃષ્ટિ આજથી આ ૪ રાશિઓ દૂધ પણ ફૂંકી ફૂંકીને પીશે! શનિચંદ્રનો અશુભ ષડાષ્ટક યોગ લેશે આકરી પરીક્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
June Grah Gochar 2026 Predictions। જૂન મહિનામાં ચમકશે આ ૫ રાશિઓનું ભાગ્ય ગુરુસૂર્યનું મોટું ગોચર, અણધાર્યો ધનલાભ અને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ!
Exit mobile version