Site icon

કેદારનાથ-બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની તારીખ થઇ નક્કી- જાણો હજુ કેટલા સમય સુધી ચારેય ધામ ખુલ્લા રહેશે

વિજયાદશમીના અવસર પર 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના દ્વાર બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 

આ વખતે ભૈયા દૂજના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર 27 ઓક્ટોબરે કરવામાં આવશે.

Join Our WhatsApp Community

ગંગોત્રી 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ કરવામાં આવશે.

બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં 13.23 લાખ અને ગંગોત્રીમાં 5.80 લાખ લોકો દર્શન કરી ચુક્યા છે.

 

Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Exit mobile version