Site icon

ચતુર્ભુજ મંદિર, ઓર્છા.

ચતુર્ભુજ મંદિર એ મધ્ય પ્રદેશના ઓર્છા ખાતે આવેલું એક હિન્દૂ મંદિર છે. આ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરનું ભવ્ય સ્થાપત્ય દર વર્ષે હજારો મુલાકાતીઓને આકર્ષિત કરે છે. આ મંદિરનું નિર્માણ મોગલ બાદશાહ અકબરના શાસન દરમિયાન  ઓર્છા રાજ્યના બુંદેલ રાજપૂતો દ્વારા કરાયું હતું. તેનું નિર્માણ મધુકર શાહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 16 મી સદીમાં તેમના પુત્ર વિર સિંહ દેવ દ્વારા પૂર્ણ થયું હતું. 

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં રાશિ પ્રમાણે પહેરો યોગ્ય રંગના કપડા, માતા દુર્ગા થશે પ્રસન્ન
Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Exit mobile version