Site icon

ચિંતપૂર્ણી મંદિર.

ચિંતપૂર્ણી મંદિર હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં સ્થિત એક મુખ્ય તીર્થસ્થાન છે. ચિંતપૂર્ણી  દેવીને છીન્નમસ્તિકા ના  નામથી પણ ઓળખવામાં આવે છે અને તે દેવી દુર્ગાનું સ્વરૂપ છે. આ બીજો શક્તિપીઠ છે જ્યાં છીન્નમસ્તિકા દેવીની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તે માથા વગરની દેવી છે કારણ કે તેણીએ પોતાનું શિરચ્છેદ કર્યું હતું અને તેનું લોહી તેના બે સાથીઓને આપ્યું હતું. ભક્તો તેમની ઇચ્છા પૂર્ણ થાય તેવી આશામાં આ મંદિરની મુલાકાત લે છે.

Join Our WhatsApp Community

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version