Site icon

ચિંતપૂર્ણી મંદિર.

ચિંતપૂર્ણી મંદિર હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં સ્થિત એક મુખ્ય તીર્થસ્થાન છે. ચિંતપૂર્ણી  દેવીને છીન્નમસ્તિકા ના  નામથી પણ ઓળખવામાં આવે છે અને તે દેવી દુર્ગાનું સ્વરૂપ છે. આ બીજો શક્તિપીઠ છે જ્યાં છીન્નમસ્તિકા દેવીની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તે માથા વગરની દેવી છે કારણ કે તેણીએ પોતાનું શિરચ્છેદ કર્યું હતું અને તેનું લોહી તેના બે સાથીઓને આપ્યું હતું. ભક્તો તેમની ઇચ્છા પૂર્ણ થાય તેવી આશામાં આ મંદિરની મુલાકાત લે છે.

Join Our WhatsApp Community

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Exit mobile version