Site icon

દેશના આ સુપ્રસિદ્ધ મંદિરની દીવાલ માં આવી ક્રેક- ભક્તો ચિંતિંત- પુરાતન ખાતાએ લીધો આ નિર્ણય- જાણો વિગત

Badrinath Dham: Bakra Eid Namaz will not be offered at Badrinath Dham, agreement reached after demand of Panda Samaj

Badrinath Dham: Bakra Eid Namaz will not be offered at Badrinath Dham, agreement reached after demand of Panda Samaj

News Continuous Bureau | Mumbai 

હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભક્તોના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. ત્યારે  ચારધામના મહત્વના ગણાતા સુપ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરની જમણી તરફની દીવાલમાં તિરાડ પડી હોવાનો અહેવાલ આવ્યા છે. તેથી ભક્તોમાં ચિંતાનો માહોલ છે.

Join Our WhatsApp Community

બદ્રીનાથ મંદિરની દીવાલ માં હલકી તિરાડ પડી છે. મંદિરના સમારકામની જવાબદારી  ભારતીય પુરાતન સર્વેક્ષણ વિભાગને સોંપવામાં આવી છે. તેથી તેઓ સમારકામ કરશે એવું ઉત્તરાખંડના પર્યટન સચિવે મિડિયાને કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત

બદ્રીનાથ મંદિરની જમણી તરફની દીવાલમાં પડેલી તિરાડના સમારકામ માટે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચાનો એસ્ટીમેટ બનાવ્યો છે. એ સિવાય મંદિરની પાછળ આવેલા ગ્લેશિયરથી મંદિરને કોઈ તકલીફ થાય નહીં તે માટે સુરક્ષા માટે દીવાલને બાંધવામાં આવવાની છે. આ સમારકામ ચોમાસું પૂરું થયા બાદ કરવામાં આવવાનું છે

 

Mercury Transit 2026: કુંભ રાશિમાં બુધની એન્ટ્રી: આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની અસીમ કૃપા; જાણો કોની કિસ્મત પલટાશે અને કોને મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જાન્યુઆરી ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Scientific Reason Behind Tilak: તિલક કરતી વખતે માથા પર હાથ રાખવાનું શું છે મહત્વ? જાણો તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ.
Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Exit mobile version