Site icon

આજે તારીખ – ૩૦-૦૭-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૩૦ જુલાઈ ૨૦૨૨, શનિવાર

"તિથિ" – શ્રાવણ સુદ બીજ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
જૈન સુમતિનાથ ચ્યવન, શ્રી વલ્લભલાલજી ઉત્સવ-મુંબઈ, ચંદ્ર દર્શન, મું.૩૦ સામ્યાર્ધ, અશ્વસ્થ મારૂતિ પૂજન, વ્યતિપાત ૧૯.૦૧ સુધી
 
"સુર્યોદય" – ૬.૧૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૦ – ૧૧.૦૭

"ચંદ્ર" – કર્ક, સિંહ 
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૧૩ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા, માઘ (૧૨.૧૩)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૨.૧૩)
બપોરે ૧૨.૧૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૩ – ૯.૩૦
ચલઃ ૧૨.૪૫ – ૧૪.૨૨
લાભઃ ૧૪.૨૨ – ૧૫.૫૯
અમૃતઃ ૧૫.૫૯ – ૧૭.૩૭    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૪ – ૨૦.૩૭
શુભઃ ૨૧.૫૯ – ૨૩.૨૨
અમૃતઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
લાભઃ ૨૮.૫૩ – ૩૦.૧૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન  કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી ના ઘટસ્થાપના ના શુભ મુહૂર્ત ની સાથે જાણો ક્યારે છે સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ
Venus Transit: શુક્ર ગોચર 2025 ઓક્ટોબરમાં ધનદાતા શુક્ર 4 વાર બદલશે રાશિ; ‘આ’ રાશિઓ થશે માલામાલ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Exit mobile version