Site icon News Continuous Bureau | Mumbai

ભોલેનાથ ને રીઝવવા દરરોજ કરો આ કામ, મહાદેવ તમારા બગડેલા કામ પણ ક્ષણવારમાં ઠીક કરી દેશે…

News Continuous Bureau | Mumbai

ભગવાન શિવ (Shiv) ને અનેક નામોથી ઓળખવામાં આવે છે. મહાદેવ, ભોલેનાથ (Bholenath), દેવતાઓના ભગવાન એ બધા શંકરજીના પ્રખ્યાત નામોમાંથી એક છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે ભગવાન શિવને પ્રસન્ન (praise) કરવા ખૂબ જ સરળ છે. તે માત્ર એક ગ્લાસ પાણીથી પણ ખુશ થઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈપણ મનોકામના પૂર્ણ કરવા અને ભોલેનાથની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં મંત્રો (Mantras) ના જાપનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવની નિયમિત પૂજાની સાથે સાથે તેમની ચાલીસાનો જાપ, મંત્રો તેમજ 108 નામનો જાપ કરવાથી વ્યક્તિને બધી જ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ ભગવાન શિવના 108 નામો વિશે.

ભગવાન શિવના 108 નામ

ऊं रुद्राय नमः।

 ऊं शर्वाय नमः।

ऊं भवाय नमः।

 ऊं उग्राय नमः।

भीम: ऊं भीमाय नमः।

 ऊं पशुपतये नमः।

આ સમાચાર પણ વાંચો:  એસ્ટ્રો ટિપ્સઃ અઠવાડિયાના આ 3 દિવસ લેવડ-દેવડ માટે અત્યંત જોખમી છે, આ દિવસે ઉધાર આપેલા પૈસા પાછા નથી આવતા

 ऊं ईशानाय नमः।

ऊं महादेवाय नमः।

 ऊं शिवाय नमः।

 ऊं महेश्वराय नमः।

ऊं शंभवे नमः।

ऊं पिनाकिने नमः।

 ऊं शशिशेखराय नमः।

ऊं वामदेवाय नमः।

 ऊं विरूपाक्षाय नमः।

ऊं कपर्दिने नमः।

 ऊं नीललोहिताय नमः।

ऊं शंकराय नमः।

 ऊं शूलपाणये नमः।

: ऊं खट्वांगिने नमः।

 ऊं विष्णुवल्लभाय नमः।

ऊं शिपिविष्टाय नमः।

ऊं अंबिकानाथाय नमः।

 ऊं श्रीकण्ठाय नमः।

ऊं भक्तवत्सलाय नमः।

 ऊं त्रिलोकेशाय नमः।

 ऊं शितिकण्ठाय नमः।

 ऊं शिवा प्रियाय नमः।

 ऊं कपालिने नमः।

ऊं कामारये नमः।

 ऊं अन्धकासुरसूदनाय नमः।

ऊं गंगाधराय नमः।

ऊं ललाटाक्षाय नमः।

ऊं कालकालाय नमः।

 ऊं कृपानिधये नमः।

 ऊं परशुहस्ताय नमः।

 ऊं मृगपाणये नमः।

 ऊं जटाधराय नमः।

 ऊं कैलाशवासिने नमः।

ऊं कवचिने नमः।

ऊं कठोराय नमः।

 ऊं त्रिपुरान्तकाय नमः।

 ऊं वृषांकाय नमः।

ऊं वृषभारूढाय नमः।

ऊं भस्मोद्धूलितविग्रहाय नमः।

 ऊं सामप्रियाय नमः।

 ऊं स्वरमयाय नमः।

 ऊं त्रयीमूर्तये नमः।

 ऊं अनीश्वराय नमः।

 ऊं सर्वज्ञाय नमः।

ऊं परमात्मने नमः।

ऊं सोमसूर्याग्निलोचनाय नमः।

 ऊं हविषे नमः।

 ऊं यज्ञमयाय नमः।

 ऊं सोमाय नमः।

 ऊं पंचवक्त्राय नमः।

ऊं सदाशिवाय नमः।

 ऊं विश्वेश्वराय नमः।

 ऊं वीरभद्राय नमः।

 ऊं गणनाथाय नमः।

ऊं प्रजापतये नमः।

 ऊं हिरण्यरेतसे नमः।

ऊं दुर्धर्षाय नमः।

 ऊं गिरीशाय नमः।

ऊं अनघाय नमः।

: ऊं भुजंगभूषणाय नमः।

 ऊं भर्गाय नमः।

 ऊं गिरिधन्वने नमः।

ऊं गिरिप्रियाय नमः।

 ऊं कृत्तिवाससे नमः।

 ऊं पुरारातये नमः।

 ऊं भगवते नमः।

 ऊं प्रमथाधिपाय नमः।

 ऊं मृत्युंजयाय नमः।

ऊं सूक्ष्मतनवे नमः।

 ऊं जगद्व्यापिने नमः।

 ऊ जगद्गुरुवे नमः।

ऊं व्योमकेशाय नमः।

 ऊं महासेनजनकाय नमः।

 ऊं चारुविक्रमाय नमः।

 ऊं भूतपतये नमः।

ऊं स्थाणवे नमः।

 ऊं अहिर्बुध्न्याय नमः।

 ऊं दिगंबराय नमः।

 ऊं अष्टमूर्तये नमः।

ऊं अनेकात्मने नमः।

 ऊं सात्विकाय नमः।

ऊं शुद्धविग्रहाय नमः।

ऊं शाश्वताय नमः।

ऊं खण्डपरशवे नमः।

ऊं अजाय नमः।

ऊं पाशविमोचकाय नमः।

ऊं मृडाय नमः।

ऊं देवाय नमः।

 ऊं अव्ययाय नमः।

 ऊं हरये नमः।

 ऊं भगनेत्रभिदे नमः।

ऊं अव्यक्ताय नमः।

ऊं दक्षाध्वरहराय नमः।

 ऊं हराय नमः।

ऊं पूषदन्तभिदे नमः।

 ऊं अव्यग्राय नमः।

 ऊं सहस्राक्षाय नमः।

 ऊं सहस्रपदे नमः।

ऊं अपवर्गप्रदाय नमः।

ऊं अनन्ताय नमः।

ऊं तारकाय नमः।

 ऊं परमेश्वराय नमः।

Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Today’s Horoscope : આજનો દિવસ:૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shukra Rashi Parivartan 2026 શુક્રનું તુલા રાશિમાં ગોચર, નવેમ્બર સુધી આ 4 રાશિઓ માટે બનશે વિશેષ ધન યોગ; થશે આર્થિક લાભ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version