Site icon News Continuous Bureau | Mumbai

શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં માથા પર શિખા રાખવાનું શું મહત્ત્વ છે? તેનાથી મળે છે ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ

હિંદુ ધર્મમાં, કપાળ પર તિલક, હાથમાં કલવ, તેમજ માથા પર શિખા એટલે કે ચોટલી રાખવાની પરંપરા છે. હિંદુ ધર્મની તમામ માન્યતાઓ અને પરંપરાઓનું પોતાનું વિશેષ મહત્ત્વ છે. આ બધી પરંપરાઓનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે

Do you know the importance of wearing a shikkha on the head in Hinduism

Do you know the importance of wearing a shikkha on the head in Hinduism

News Continuous Bureau | Mumbai

હિંદુ(Hindu) ધર્મમાં, કપાળ પર તિલક, હાથમાં કલવ, તેમજ માથા પર શિખા એટલે કે ચોટલી રાખવાની પરંપરા છે. હિંદુ ધર્મની તમામ માન્યતાઓ અને પરંપરાઓનું પોતાનું વિશેષ મહત્ત્વ છે. આ બધી પરંપરાઓનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. સનાતન(Sanatan) ધર્મમાં માથે ચોટી કે શિખા રાખવાની પરંપરા ઋષિ-મુનિના(Rishi-Muni) સમયથી ચાલી આવે છે. એવું કહેવાય છે કે દરેક હિંદુ માટે શિખા(Shikha) હોવી ફરજિયાત છે.

Join Our WhatsApp Channel

શિખાના ધાર્મિક લાભો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, હિન્દુ ધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીના 16 સંસ્કારો જણાવવામાં આવ્યા છે. આ 16 સંસ્કારોમાંથી એક મુંડન સંસ્કાર છે. મુંડન સંસ્કાર દરમિયાન બાળકના માથા પર થોડા વાળ બાકી રાખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શિખા રાખવી જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો : આ દિશામાં હોય છે શનિનું વર્ચસ્વ, ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડશે

શિખાનો આકાર ગાયના ખૂરના આકાર જેટલો હોવો જોઈએ. માથા પર સહસ્ત્રાર ચક્ર પર ચોટી રાખવામાં આવે છે. માનવ આત્મા આ ચક્રની નજીક રહેતો હોવાનું માનવામાં આવે છે. રાહુ અને કેતુની અશુભ અસર હોય તો પણ ચોટી રાખવાથી લાભ મળે છે.

શિખાના વૈજ્ઞાનિક લાભો

વિજ્ઞાન અનુસાર જે જગ્યાએ શિખા રાખવામાં આવે છે તે માનવ મનનું કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાનથી વ્યક્તિના શરીરના અંગો, બુદ્ધિ અને મનનું નિયંત્રણ થાય છે. આવી સ્થિતિમાં આ સ્થાન પર ચોટી રાખવાથી સહસ્ત્રાર ચક્ર જાગૃત રહે છે. તેની સાથે આ શિખા શરીરના અંગો, બુદ્ધિ અને મનને ખૂબ સારી રીતે નિયંત્રિત કરે છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Yellow Kalawa Benefits। ચમત્કારી છે આ પીળો દોરો! હાથમાં બાંધતા જ ખૂલી જશે કિસ્મતના તાળા, બસ જાણી લો ધારણ કરવાની સાચી રીત
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Parivartan। કેતુનું મોટું નક્ષત્ર પરિવર્તન મઘા નક્ષત્રમાં જતા જ આ ૫ રાશિઓના શરૂ થશે સારા દિવસો, મળશે અઢળક ધનસંપત્તિ!
Shani Chandra Shadashtak।શનિદેવની વક્રદૃષ્ટિ આજથી આ ૪ રાશિઓ દૂધ પણ ફૂંકી ફૂંકીને પીશે! શનિચંદ્રનો અશુભ ષડાષ્ટક યોગ લેશે આકરી પરીક્ષા
Exit mobile version