Site icon

કોરોના મહામારી વચ્ચે વિધિ-વિધાન સાથે ખૂલ્યા ગંગોત્રી ધામના કપાટ.પીએમ મોદીના નામે કરાઈ પહેલી પૂજા

આજે વિશ્વપ્રસિદ્ધ ગંગોત્રીધામનાં કપાટ વિધિવિધાનથી ખોલવામાં આવ્યાં છે 

આજે સવારે સવારે 7.30ના મુહૂર્ત પર મંદિરના પૂજારીઓની હાજરીમાં ગંગોત્રીધામનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં.  

Join Our WhatsApp Community

ગંગોત્રીધામમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી હતી. સાથે જ પુરોહિતોએ કોરોના મહામારીથી મુક્તિ મળે એ માટે વિશેષ પાઠ પણ કર્યો હતો. 

 ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાના કારણે ગંગોત્રીધામમાં દર્શન કરવા આવવાની ભક્તોને છૂટ નથી. જોકે ભક્તો ઑનલાઇન દર્શનનો લાભ લઈ શકશે.

દેશમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે, મે મહિનામાં પ્રથમ વખત સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા; જાણો આજના નવા આંકડા

Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version