Site icon News Continuous Bureau | Mumbai

ભાવિકો માટે ખુશખબર: આજથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતી-દર્શનનો લ્હાવો લઈ શકશે, જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોના મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઇડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આજથી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે 06:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધીનો રહેશે.

હાલની ઘટતી જતી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડ લાઈનની ચુસ્ત અમલવારી સાથે આજથી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ સાથે જ સોમનાથ મુખ્ય મંદિર તથા અહલ્યાબાઈ મંદિર, ભાલક્ મંદિર, શ્રીરામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્‍મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. 

જોકે ચાલુ આરતીએ કોઇપણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં.

દર્શન માટેના પાસ ઓનલાઇન તેમજ ઓફલાaઇન મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. 

આઇ.આઇ.ટી. પાસ કર્યા પછી બન્યા નેતા : જાણો એવા પાંચ સફળ નેતા વિશે જેમણે પોતાની તકદીર પોતે બનાવી

Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 8 :શનિદેવના આશીર્વાદથી માલામાલ થાય છે આ મૂલાંકના જાતકો! મહેનતના દમ પર પલટી નાખે છે કિસ્મત, જાણો શું છે મૂલાંક 8 નું રહસ્ય
Chaturgrahi Yog 2026: આગામી 48 કલાક 4 ગ્રહોની યુતિથી બનશે રાજયોગ, આ રાશિના જાતકો માટે પ્રગતિના ખુલશે દ્વાર
Exit mobile version