Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાના સરસ્વતી મંદિર

જ્ઞાના સરસ્વતી મંદિર, તેલંગાણાના બસાર ખાતે ગોદાવરી નદીના કાંઠે સ્થિત એક હિન્દુ મંદિર છે. જે વિધાની દેવી સરસ્વતીને સમર્પિત છે.તે ભારતીય ઉપખંડમાં બે પ્રખ્યાત સરસ્વતી મંદિરોમાંનું એક છે, બીજું શારદાપીઠ છે. સરસ્વતી એ જ્ઞાન અને વિદ્યાની દેવી છે. મંદિરમા 1 લા માળે મહાકાળી મૂર્તિ પણ સ્થિત છે. ભક્તો હંમેશા નજીકના પર્વત પર જાય છે જેમાં ખડકની ટોચ પર દેવી સરસ્વતીની મૂર્તિ છે. ગર્ભગૃહમાં લક્ષ્મીની મૂર્તિ પણ છે. સરસ્વતી, લક્ષ્મી અને કાળી માતાની હાજરીને લીધે, બસારને દિવ્ય ત્રિમૂર્તિનો વાસ માનવામાં આવે છે….

Join Our WhatsApp Channel
Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version