Site icon

જય બજરંગ બલી! ગુજરાતના આ શહેરના 108 મંદિરોમાં લાઉડ સ્પીકરથી દિવસમાં 2 વાર થશે હનુમાન ચાલીસાનો પાઠ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

ગુજરાતમાં હવે મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. 

રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર વડોદરામાં 108 મંદિરો લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને દિવસમાં બે વખત હનુમાન ચાલીસાનો પાઠ અને આરતી કરવામાં આવશે. 

આ અનોખી પહેલ જિલ્લામાં એક સ્થાનિક સંસ્થા 'મિશન રામ સેતુ' દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ પહેલ શરૂ કરવાનો હેતુ કોરોના રોગચાળાને જોતા, સરકારની ઘણી માર્ગદર્શિકાઓ અને પ્રતિબંધોને કારણે, લોકોને મંદિરો અથવા ગીચ સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાનું કહેવામાં આવી રહ્યું છે.

વડોદરાના કાલાઘોડા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિરમાં શ્રાવણ મહિના ના પહેલા સોમવારના રોજ લાઉડ સ્પીકરનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ હતું. 

કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના આ નેતાના ઘર પર ગ્રેનેડથી કર્યો હુમલો, 4 વર્ષના બાળકનું મોત અને 7 ઘાયલ ; સેનાનું સર્ચ ઓપરેશન જારી

Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Exit mobile version